લાગણીઓને બંધન નથી..પણ આપણને છે,વિચારોનું...મને આમાં કશું ખોટું પણ નથી લાગતું..કેમ કે માણસના પોતાના જ વિચાર તેને ઉપર(ભલેને પછી નર્ક હોય..!!) લઇ જાય છે..પણ મોટે ભાગે બીજાની વૈચારિક માનસિકતાને પહેલા દુરથી અનુભવવી પછી લેવી...કેમ કે બીજાના વિચારો તેની કલ્પનાનો નિષ્કર્ષ છે..અને તમારા એ તમારી લાગણીઓના...પણ હવે સમસ્યા એ છે કે માણસે બંધનમાં રહેવું કે નહિ...!! --સ્વનિષ્કર્ષ
Tuesday, April 18, 2017
ગરુડનું મેદાન નભ પર નભે,
તીર જેવી છલાંગ સચોટ..
માનવી નું તો શું નથી અહી?
ભર્યા ભાથે નિશાનની ખોટ..!
No comments:
Post a Comment