લાગણીઓને બંધન નથી..પણ આપણને છે,વિચારોનું...મને આમાં કશું ખોટું પણ નથી લાગતું..કેમ કે માણસના પોતાના જ વિચાર તેને ઉપર(ભલેને પછી નર્ક હોય..!!) લઇ જાય છે..પણ મોટે ભાગે બીજાની વૈચારિક માનસિકતાને પહેલા દુરથી અનુભવવી પછી લેવી...કેમ કે બીજાના વિચારો તેની કલ્પનાનો નિષ્કર્ષ છે..અને તમારા એ તમારી લાગણીઓના...પણ હવે સમસ્યા એ છે કે માણસે બંધનમાં રહેવું કે નહિ...!! --સ્વનિષ્કર્ષ
Thursday, February 25, 2016
Sunday, February 14, 2016
અનાયાસે કે સ્વરૂપે
થયેલો એક પ્રયાસ..
પગથીયા થરથર થયેલા
પણ મનમાં અનેરો વિશ્વાસ..
અકળ બ્રહ્માંડ ની લીલા છે કે બીજું કંઈ
કાઢેલો એક ક્યાસ..
મક્કમતા તો હતી, અને હતું ધૈર્ય
વચનો હતા એક શ્વાસ..
સંગમ હતો એ ન્યારો
જાણે કોઈ દેવીનો પ્રાસ..
ધન્ય છું દોસ્ત હું પામી એ ગુલાબ
જાણે મારી ગર્તા કેરો કોઈ પ્રકાશ..!
-સ્વરચિત
Subscribe to:
Posts (Atom)