લાગણીઓને બંધન નથી..પણ આપણને છે,વિચારોનું...મને આમાં કશું ખોટું પણ નથી લાગતું..કેમ કે માણસના પોતાના જ વિચાર તેને ઉપર(ભલેને પછી નર્ક હોય..!!) લઇ જાય છે..પણ મોટે ભાગે બીજાની વૈચારિક માનસિકતાને પહેલા દુરથી અનુભવવી પછી લેવી...કેમ કે બીજાના વિચારો તેની કલ્પનાનો નિષ્કર્ષ છે..અને તમારા એ તમારી લાગણીઓના...પણ હવે સમસ્યા એ છે કે માણસે બંધનમાં રહેવું કે નહિ...!! --સ્વનિષ્કર્ષ
Saturday, October 20, 2012
Always stay on path which you have selected....
It's like a journey with a curtain against your vision...
you can't understand sometimes how much near you are....
No comments:
Post a Comment