લાગણીઓને બંધન નથી..પણ આપણને છે,વિચારોનું...મને આમાં કશું ખોટું પણ નથી લાગતું..કેમ કે માણસના પોતાના જ વિચાર તેને ઉપર(ભલેને પછી નર્ક હોય..!!) લઇ જાય છે..પણ મોટે ભાગે બીજાની વૈચારિક માનસિકતાને પહેલા દુરથી અનુભવવી પછી લેવી...કેમ કે બીજાના વિચારો તેની કલ્પનાનો નિષ્કર્ષ છે..અને તમારા એ તમારી લાગણીઓના...પણ હવે સમસ્યા એ છે કે માણસે બંધનમાં રહેવું કે નહિ...!! --સ્વનિષ્કર્ષ
Wednesday, October 24, 2012
દશેરાના દિવસે જલેબી ખાતાં ખાતાં યાદોથી પરેશાન થવું તે ...
Target less કૃત્ય છે છતાં unstoppable પણ ખરું.....
આમ પણ કોઈ પણ માણસ માટે સ્તિથપ્રગ્નની position તે અશક્ય છે....
No comments:
Post a Comment