લાગણીઓને બંધન નથી..પણ આપણને છે,વિચારોનું...મને આમાં કશું ખોટું પણ નથી લાગતું..કેમ કે માણસના પોતાના જ વિચાર તેને ઉપર(ભલેને પછી નર્ક હોય..!!) લઇ જાય છે..પણ મોટે ભાગે બીજાની વૈચારિક માનસિકતાને પહેલા દુરથી અનુભવવી પછી લેવી...કેમ કે બીજાના વિચારો તેની કલ્પનાનો નિષ્કર્ષ છે..અને તમારા એ તમારી લાગણીઓના...પણ હવે સમસ્યા એ છે કે માણસે બંધનમાં રહેવું કે નહિ...!! --સ્વનિષ્કર્ષ
Sunday, October 21, 2012
The life...
How unpredictable...
It's like a ship with good control...
But also helpless against storm...
-me
એક ઠંડી નજરથી થીજે છે જે ન થીજ્યાં’તાં હિમપ્રપાતોમાં,
No comments:
Post a Comment